________________
પ્રકરણ ૧૨ મું
પતિવશીકરણ
જકાલ વશીકરણને અર્થ એ થાય છે કે, જ છે. કોઈ પણ મંત્રતંત્રના ઉપાયથી પતિનું વશીકરણ થઈ શકે છે અને તેને માટે અજ્ઞાની અબળાઓ તેવા ઉપાય કરવા પ્રયત્ન કરે છે. તેને માટે ભેગી, યતિ, સંન્યાસી અને બ્રાહ્મણ કોની પાસે જાય છે અને તેઓની ધૂર્તતાની તેઓ ભેગી થઈ પડે છે. કોઈ કોઈ વાર શ્રાવિકાઓને વશીકરણની બરી લાલચથી તેઓના પાસમાં સપડાવું પડે છે અને વખતે તેમાં દ્રવ્યની હાનિ અને શિયળ ભંગ પણ થઈ જાય છે.
મૂર્ખ સ્ત્રીઓ તેને માટે વિપરીત માર્ગ લે છે અને ધ ટૅગીઓની મંત્રવિદ્યા ઉપર વિશ્વાસ મૂકી પતિને વશ કરવાના પિતાના કોડ પૂરા કરે છે, પણ એ સત્ય અને શુદ્ધ માર્ગ નથી. આજકાલ મંત્રવિદ્યાના સત્ય સાધકોને અભાવ થઈ ગયા છે, તેથી સુજ્ઞ સ્ત્રીઓએ એ વિષમ માગે ચાલવું નહીં, પણ તેને માટે જે ખરેખર પવિત્ર માર્ગ છે તેને અનુસરવું. કેળવણું પામેલી કુલીન શ્રાવિકા કદી પણ એવા વહેમ ભરેલા વિષમ માર્ગે ચાલતી નથી. તે પોતાની સ્ત્રીકેળવણીના પ્રભાવથી સમજે છે કે, પતિને વશ કરવાની વિદ્યા સ્ત્રીએ પોતે જ જાણવી જોઈએ અને તેને ઉપાય સીધે રસ્તે કરવું જોઈએ. જે સ્ત્રી તેને માટે અવળે રસ્તે લે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com