________________
0
અર્પણ સ્વર્ગવાસી બંધુ પ્રેમચંદ માત્ર ૩૦ વર્ષની વયમાં આ અસાર સંસારની માયા તજી પંચત્વ પામેલા છે. તેમનું દીર્ધકાળ પર્યત સ્મરણ રહેવા માટે આ લઘુ પુસ્તક તેમની સરલતા, ધર્મ ચુસ્તપણું, કુટુંબપ્રિયતા, મિતભાષીપણું વિગેરે ગુણાથી આકર્ષાઈને તેમને આ લઘુ પુસ્તક અર્પણ કરવા અર્થાત્ તેમના નામ સાથે જોડી દેવા મારૂં મન આકર્ષાયું છે તેથી તેમના પ્રતિબિંબ સાથે આ અર્પણપત્રિકાનું જોડાણ કરવામાં આવ્યું છે.
આવા સરલ આત્મા લઘુવયમાં પણ આત્મહિત કરીને સ્વર્ગવાસી થાય છે તેનું આ અનુભવસિદ્ધ દષ્ટાંત છે. એમનું સ્મરણ એમના એક પુત્ર ને બે પુત્રી તથા સુશીલ ધર્મપત્નીના ગથી કાયમ રહ્યા કરે છે.
લઘુ બંધુ દામોદરદાસ ત્રિ
ooooooooooooooooooooooooooooooooooo
00000
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com