SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકાર સંભારી, નયને ઝરતે નીર રે ! મ ર છે શુભ પરે પ્રાસાદ કરાવે,તિહાં નિષેદ્યા નામા મંડપ રાશીચિહું પાસે, ચામુખ જિનનાં ધામ છે , જે ૩ છે નિજ નિજ દેહ પ્રમાણે જિનની, પ્રતિમા ભરાવે નરેશ ગષભથી વીર જિણંદ લગે રે, ચોવીશ ત્રિભુવન ઈશ રે છે અને તે પૂર્વ દિશિ દેય ચાર દક્ષિણ, આઠ પશ્ચિમદિશિ જાણ છે ઉત્તર દિશિ દસ પ્રભુજી બિરાજે, નાસિકા ભાગ સમાનરે મને આપા લાંછન વણ ને દેહ પ્રમાણ, ક્ષિણિ જક્ષ પ્રમાણ છે. ચામુખ સરખી ભૂમિબિરાજે પ્રત્યક્ષ મુક્તિસોપાન રે પ્રણે ૫૬ ભાઈ નવાણુને મરૂદેવી બ્રાહ્મી, સુંદરી સહ પરિવાર છે રયણમાં પ્રતિમા સહની ભરાવે, ભરતજી જયજયકાર રે A પ્રભુજી || ૭ (ઈહાં આગળથી શેર દશ, તાંદુલ કેશર પીળા કરી રાખવા તેમાં સેના રૂપાનાં ફુલડે ચ્યારે કેરે વધાવતા જવું અને ભરતજીનું નામ વચમાં ભણતાં જવું. પછી વર્તમાન પૂજાકારક સંઘનું નામ ભણતાં જવું. અને તાંદુલકુલ વઘાવતા જવું, ખેલા હોય તે પણ રમે.) | | રાગ મારૂ છે રણે વધાવે રે, ભરતરાય રયણે વધારે રે કુલે વધારે પ્રભુને રયણે વધારે સુર્યજસા રયણે વધારે ને વધારે વધારે વધાવે રે ચંદ્રયશાજી મુક્તા યે વધારે જિનને મહા રે સુભદ્રાજી રયણે વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy