________________
૧૬૪
કલશ. ( ભાવિ નંદે જિનંદ જસ વરણિયહ ચાલ )
ભવી વંદે ગુણ બ્રહ્મચારીને ૫ ભવિ છે વં પૂજન બ્રહ્મચર્ય સુખકારી, કરે ભવિ નિજ હિત ધારીને ભવિના
ના અપુનરાવૃત્તિ ફલ પાવે, ભાવે શીલ પારીને ભવિ. છે ૨ નૂતન શ્રીજિન ચૈત્ય બનાવે, કટિ નિષ્ક દાન કરીને ને ભવિ. ૩ હવે નહીં બ્રહ્મચર્ય બરાબર, આગમ પાઠ ઉચ્ચારિને ભવિ. | જો બ્રહ્મચર્યસે ચારિત્ર દીપે, વિના બ્રહ્મ સબ હારીને ભવિ છે પ જિન ગણઘર સુર ગુરૂ ગુણ ગાવે, આવે ન પાર અપારીને ભવિ. ૬ છે મેં મતિહીન કથું ભક્તિવશ,નિજશક્તિ અનુસારીનેભવિતા રાજનગર શ્રાવક શ્રદ્ધાલુ, તારાચંદ સુત ધારીને ભવિના
૮. ભેગીલાલ ઓસવાલ ઝવેરી, “મંગલ ઉપપદ ધારીને છે ભવિ છે ૯ ઇનકે કથનસે રચના કીની, પૂર્વાચાર્ય આધારીને એ ભવિ. ૧૦ | સંવત નિધિ યુગ વેદ યુગલમેં, મેક્ષ વીર અવઘારીને ભવિ૦ ૧૧ આતમ વસુ કર વિક્રમ કહિયે, વીસ કમી દે હજારીને ભવિ. ઇરા શ્રાવણ સુદી પંચમી પ્રભુનેમિ, જન્મ દિવસ બ્રહ્મચારીને ૧ ભવિ૦ ૧૩ મંગલ રચના પૂરણ હેઈ, વિજય મુહર્ત કવિ વારીને ભવિ ૧૪ વિજયાનંદ સૂરિ મહારાયા, તપગચ્છ આનંદકારીને આ ભવિ૦ મે ૧૫. લક્ષ્મી વિજયજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com