SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) “ પાનોવેશનરવારનિક્ષેપગ્રહનહિg जन्तुपमार्जनार्थ हि रजोहरणमिष्यते ॥" “ wાતિ કિરવાનાં રક્ષા મુવતિ | भक्तपानस्थनमूना परीक्षायै च पात्रकम् ॥" “ સવજ્ઞાનવત્રતા વાપરતા ___ चीवराणि च कल्पादीन्गीकुर्वन्ति साधवः ॥" અર્થ સ્થાનને વિષે બેસવું-સૂવું-મૂકવું–ગ્રહણ કરવું વિગેરે કિયાઓને વિષે જંતુના પ્રમાર્જનને માટે રજોહરણ ( ઘા) ની જરૂરીયાત છે. સંપાતિમાદિ ની રક્ષાને માટે મુખવાચિકા ( મુહપત્તિ ) ની જરૂર છે, અને આહારપાણીની અંદર કે જીવ ન આવી જાય, એ પરીક્ષાને માટે પાત્ર રાખવાની જરૂર છે. અને તેવી જ રીતે સમ્યક્ જ્ઞાન-ચારિત્ર–તપ વિગેરે સાધનના હેતુ માટે સાધુ લેકે વસ્ત્રોને પણ અંગીકાર કરે છે. પરમાત્મા મહાવીર દેવના શાસનમાં “અહિંસા પરમો ધર્મ આ સિદ્ધાન્ત પ્રધાન માનેલ છે. હે મનુષ્ય અહિંસાનું પાલન ન કરે, તે પછી તે ભલે ન હોય કે વસ્ત્રધારી હોય, પરન્તુ તે દુર્ગતિને જ ભાગી છે. હવે એ પિતાની બુદ્ધિમત્તાથી જ સમજવું જોઈએ કે ઉપર્યુક્ત ઉપકરણે સિવાય સાધુ, છાની રક્ષા કેવી રીતે કરી શકવાના હતા? શું નગ્ન સાધુના ઉપર ખાવાની-પીવાની-બેસવાની-ઉઠવાની-સુવાની ક્રિયાઓ સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy