SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૨ ) તે દરેક કલ્પસૂત્રની વિરાવલીમાં વર્ણવેલ આચાર્યાની સાથે મલતાવડાપણુ ધરાવે છે.' આ પ્રમાણે સિદ્ધ કરનાર ડૉ. લર મહાશયના અંગ્રેજી ફકરાનો જવાબ આપ્યું નથી. ભુ પણ ( ૪ ) ‘શ્વેતામ્બર મતમાંથી નિકળેલી એક શાખા ઇ॰ સ૦ પૂર્વે ૨૧૩ માં સ્થપાએલી છે,' આ વાતને સિદ્ધ કરનાર ડૉ. ખુલ્લરના અંગ્રેજી ફકરાનો જવાબ આપ્યા નથી. " (૫) ‘જૈનાગમાં પ્રાચીન છે, હૅના ઉદ્ધાર પ્રાચીન કાળમાં થયા હતા. ' આ પ્રમાણે સદ્ધ કરનાર ડા. જેકેાખી મહાશયની ઇ॰ સ૦ ૧૮૯૪ની પ્રરતાવનાના કરા આપ્યા છે, હેના જવાબ પણ આપ્યા નથી. ' ( ૬ ) કાશીના દિગમ્બર વિદ્યાર્થીએ, પાતે મહાર પાડેલા ભદ્રખાડું ચરિત્રમાં · વરાહમિહિર ' નું ટાન્ત આપ્યું છે, પરન્તુ એમ પૂછવામાં આવ્યું કે—“ પહેલાં ‘ વરાહમિહિર’ ના સમયના નિશ્ચય કર્યા છે ?....કેમકે વનિક્રાન્તિા' ની અંદર વરાહમિહિર પાતે લખે છે કે શાકે ૪૨૭ ના સમયમાં આ ગ્રન્થ રચ્યા છે' આથી અમે બતાવેલા દિગમ્બરના સમયને કોઇ પણ રીતે ધક્કા પહોંચતાજ નથી. ” આને પણ જવાબ આપ્ચા નથી. : ( ૭ ) · દિગમ્બરેશના પ્રાચીન ગ્રન્થામાં પણ શ્વેતા શ્નરાની નિંદા આવે છે, તેથી પણ સિદ્ધ થાય છે કે શ્વેતામ્બર મત પહેલાંના હોવા જોઇએ.’ આને પણ જવાખ આપ્ચા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy