________________
( ૯૮ ) બતાવી ચક છું. એટલે વિશેષ લખવાની જરૂર નથી. બેશક, એ વાત અમે માનીએ છીએ કે પુષ્પદંત અને ભૂતબલીએ . સ. ૧૩૯ માં ગ્રન્થ લખ્યા, પરંતુ તે ગ્રન્થ નવીન રચનારૂપે લખ્યા છે. ગતમ ગણધરની પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન લખ્યું છે, તે તદ્દન ખોજ છે. યદિ પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન લખ્યું હતું, તે તેની પ્રતીતિ થવા માટે કંઈપણું પ્રમાણ હેવું જોઈતું હતું, અને હેવું છે તે નહિ, તેથી એ સિદ્ધ વાત છે કે પુષ્પદંત અને ભૂતબલી આચાર્ય મનઃકલ્પિત ઘેડા દેડાવ્યા છે. અર્થાત્ “મનપૂર્ત સમર ” નું અનુકરણ કર્યું છે.
આગળ ચાલતાં ૩૧ મા પૃષ્ઠમાં મિ. પાંગલે, ડે. જે કેબી મહાશયને ફકરે લખી લખે છે કે
“ઈ. સ. પૂર્વે ૪ થા સૈકામાં સર્વ (વેતામ્બર) જેન સિદ્ધાન્ત રચાયા. કવેતાબર જૈન સિદ્ધાન્તને સંગ્રહકળ અથવા ખરૂં કહીએ તે રચનાકાળ ઈ. સ. પૂર્વે ૪થા શતકના અંતમાં અથવા ત્રીજા સિકાની શરૂઆતમાં કરે છે.”
ભૂલવું ન જોઈએ કે આ સમય તેજ છે કે હેને દુશ્કેાલને સમય ગણવામાં આવે છે. પરંતુ તે સમયમાં - તાઅર ગ્રન્થને રચનાકાળ સમજવો, ભયંકર ભૂલ છે. તે વખતમાં પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન, જહેને હેને જેટલું
સ્મરણપથમાં રહ્યું હતું, તે બધાને સંગ્રહ કરવામાં આવ્યું, અને તે વાતને જે કેબી મહાશય પણ સ્વીકારે છે. પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com