________________
'[તીર્થંકર-૧૬- શાંતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ કુંથુનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ | આ ભ0 ના પહેલા ગણધર || ચક્રાયુધ ૧૨૧ આ ભ0 ના પહેલા સાધ્વી શ્રુતિ ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા | કૌણાલ ૧૨૫ | આ ભ૦ ના યક્ષ
ગરુડ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી નિર્વાણી ૧૨૭ આ ભ૦ ના ગણ
૩૬ ૧૨૮ આ ભ૦ ના ગણધરો ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ
૬૨,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ
૬૧૬૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો
૨,૯૦,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૯૩,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૪૩૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૪૦૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૩૦૦૦
3 ૬
દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી શાંતિનાથ પરિચય”