________________
બા
''તીર્થંકર-૧૪- અનંતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ | ૧૦૦૦ ૧૩૭ આ ભ0 ના વૈક્રિયલબ્ધિધરો |૮૦૦૦ ૧૩૮ | આ ભ૦ ના વાદિમુનિઓ |૩ ૨૦૦ ૧૩૯ | આ ભ૦ ના સામાન્યમુનિઓ |૩૯,૪૫૦ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ | માહિતી અપ્રાપ્ય. ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? | ૬૬,૦૦૦ ૧૪૨ સાધુના વતની સંખ્યા
ચાર મહાવ્રત.. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત. ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ત્રણ:-:- સામાયિક, સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત.
૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા
| દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? | ચાર- સમ્યક્વ, ચુત, દેશવિરતિ,
સર્વવિરતિ ૧૪૭ આ ભ૦માં પ્રતિક્રમણ કેટલા? | બે:- રાઈ, દેવસિ.
૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | ઉત્તર-ગુણમાં. ૧૪૯ આ ભ૦ માં સ્થિત-કલ્પ? | શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ ૧૫૦ આ ભ૦ માં અસ્થિત-કલ્પ? | આચેલક્ય, દિશિક આદિ ૬ ભેદે ૧૫૧ આ ભ૦માં સાધુ આચારનુપાલન | સુખ બોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | જુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે | અણગારાગાર કે શ્રુતચારિત્ર ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ | કોઇપણ વર્ણના
દીપરત્નસાગરજી સંકલિત [15] “શ્રી અનંતનાથ પરિચય”