________________
૧૧ !
૧૩ |
[તીર્થંકર-૧૨- વાસુપુજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં
ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા. ૧૨ ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ વજૂનાભ
ભગવંતના તીર્થંકરનામકર્મબંધ’ ૧.અરિહંત–વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)... | ૨.સિદ્ધ–વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન–વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦). | ૪.ગુરુ-વત્સલતા, સ્થાનકોની આરાધનાથી તીર્થંકર ૫.સ્થવિર-વત્સલતા, નામકર્મ બાંધ્યું.
૬.બહુશ્રુત-વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ
૨૦.પ્રવચન પ્રભાવના ૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત અગિયાર અંગ. ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા પ્રાણત
દીપરત્નસાગરજી સંકલિત [ 6] “શ્રી વાસુપૂજ્ય પરિચય”