________________
૩૪
'[તીર્થંકર-૧૦- શીતલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૨૮ ભ0 ની ગર્ભસ્થિતિ
૯ માસ ૪ દિવસ ૨૯ ભ૦ નું જન્મ નક્ષત્ર
પૂર્વાષાઢા ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) મહા વદ ૮
જન્મ માસ-તિથી (ગુજરાતી) | પોષ વદ ૮ ૩૧ | ભ૦ ની જન્મ રાશિ
ધન ૩૨ ભ૦ નો જન્મ કાળ
મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? | ચોથા આરાના ઉત્તરાર્ધમાં
આ ભગવંતના જન્મવખતે કયો | ૪૨૦૦ વર્ષ જૂન ચોથા આરાના ૧૦ કાળ હતો?
કોડી સાગરોપમ, ૧ લાખ પૂર્વ, ૩ વર્ષ,
સાડા ૮ માસ બાકી હતા ત્યારે ૩૫ | આ ભગવંત ક્યા દેશની કઈ | મલય દેશની ૩૬ નગરીમાં જન્મ પામ્યા? | ભીલપુર નગરી
ભગવંતના જન્મ સમયે ૫૬ દિક ૧.અધોલોકથી ૮ દિશાકુમારી આવે, કુમારીઓનું આગમન અને કાર્યો છે. સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે... | ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે . અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? .............. |૩.પૂર્વસૂચકથી ૮ આવે, દર્પણ ધરે ...તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે
પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂપકથી ૮ આવે, ૪-દીપકધરે
. અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
3૭ |
દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી શીતલનાથ પરિચય”