________________
[તીર્થંકર-૬- પદ્મપ્રભનો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૨,૩૦૦
૧૬,૧૦૮
૯,૬૦૦
૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ ૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો
૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
૨,૬૯,૫૮૫
માહિતી અપ્રાપ્ય.
3,30,000
ચાર મહાવ્રત.
બાર વ્રત.
ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત.
૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા
દેવ,ગુરુ,ધર્મ ત્રણ
૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત્વ, શ્રુત, દેશવિરતિ, સર્વવિરતિ
૧૪૭ આ ભ૦માં પ્રતિક્રમણ કેટલા?
બે:- રાઈ, દેવસિ.
૧૪૯
૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? આ ભ૦ માં સ્થિત-કલ્પ? ૧૫૦ આ ભ૦ માં અસ્થિત-કલ્પ? ૧૫૧ આ ભ૦માં સાધુ આચારનુપાલન ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ
ઉત્તર-ગુણમાં. શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ આચેલક્ય, ઔદેશિક આદિ ૬ ભેદે સુખ બોધ્ય, સુખાનુપાલ્ય કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ઋજુ અને પ્રાજ્ઞ.
અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર કોઇપણ વર્ણના
દીપરત્નસાગરજી સંકલિત [ 15 ] “શ્રી પદ્મપ્રભ પરિચય”