________________
૧૧
33.
'[તીર્થંકર-૫- સુમતિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં
| ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા ૧૨ || | ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ | સીમંધર ભગવંતના “તીર્થંકરનામકર્મબંધ’ | ૧.અરિહંત-વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)...... | ૨.સિદ્ધ–વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ | ૩.પ્રવચન-વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦) ૪.ગુરુ–વત્સલતા, સ્થાનકોની આરાધનાથી તીર્થંકર ૫.સ્થવિર--વત્સલતા, નામકર્મ બાંધ્યું.
૬.બહુશ્રુત--વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશયક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ ૨૦.પ્રવચન પ્રભાવના
૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા
અગિયાર અંગ | જયંત
દીપરત્નસાગરજી સંકલિત [ 6] “શ્રી સુમતિનાથ પરિચય”