________________
(ાતીર્થંકર-૪- અભિનંદન નો પરિચય ૧૮૫ દ્વારોમાં) ૪૦. ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ આવે? ક્યા-ક્યા?
- ૧૨ “કલ્પના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્ઠના ઇન્દ્રો . (સૂર્ય અને ચંદ્ર]. - ૨૦ ભવનપતિના ઇન્દ્રો
- ૩૨ વ્યંતરોના ઇન્દ્રો | ભગવંતના જન્મ સમયે આવેલા | ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકૃર્વે
૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભુને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકાર પહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને . તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીસ કરોડ સોનૈયાની વૃષ્ટિ . અને ઉદ્ઘોષણા કરે
83.
૪૨ | ભ૦ ના જન્મદાતા માતાનું નામ
ભગવંતના પિતાનું નામ
આ ભગવંતની જાતિ કઈ હતી? ૪૫
ભગવંતના માતાની ગતિ
| સિદ્ધાર્થાદેવી સંવરરાજા પુરુષ મોક્ષ પામ્યા.
દીપરત્નસાગરજી સંકલિત [9] “શ્રી અભિનંદન પરિચય