________________
[તીર્થંકર-૩- સંભવનાથ નો પરિચય ૧૮૫ કારોમાં) ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ અભિનંદન સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર
ચારુ ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી યામાં ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા | મૃગસેન બીજામતે મિત્રસેન-અમિતસેન ૧૨૫ આ ભવ ના યક્ષ
ત્રિમુખ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી
દુરિતારિ ૧૨૭ આ ભ૦ ના ગણ
એકસો બે ૧૨૮ આ ભ૦ ના ગણધરો | એકસો બે ૧૨૯ આ ભ૦ ના સાધુઓ | ૨,૦૦,૦૦૦ ૧૩૦ | | આ ભ૦ ના સાધ્વીઓ | ૩,૩૬,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો
૨,૯૩,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૬,૩૬,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ! ૧૫,૦૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૨,૧૫૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૯,૬૦૦
દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી સંભવનાથ પરિચય”