________________
૭૧ ,
| તીર્થંકર-૧- ઋષભદેવ નો પરિચય ૧૮૫ કારોમાં ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૫૦૦ ધનુષ ૬૪ આત્માગુલ વડે ભO ની ઉચાઈ ૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૨૦ આંગળ ૬૬ ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ
અમૃત, પછી કલ્પવૃક્ષના ફળાદિ ૬૭ ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ ભગવંતની [રાજકુમાર અવસ્થા | ૨૦ લાખ પૂર્વ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ૬૩ લાખ પૂર્વ
ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા
દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો
અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી
પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) ચૈત્ર વદ, ૮
દીક્ષા માસ-તિથી (ગુજરાતી) ફાગણ વદ, ૮ દીક્ષા નક્ષત્ર
ઉત્તરાષાઢા દીક્ષા રાશિ
ધન ૮૦ દીક્ષા કાળ
દિવસના પશ્ચાદ્ધ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપા છઠ્ઠનો તપ
૭૩.
૭૮
૭૯ ,
દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી ઋષભદેવ પરિચય”