________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
५. पालग
पालक
પાલક
६.पालग
૪.ત. પત્ન®
પાલક
૭, પાન
પાલક
8. पालक क.ती. पालक
पालय
પાલક
पालास
पालाशक
પાલાશક
पालित्त
पादलिप्त
પાદલિપ્ત
પાલગ(૪)નો અર્થાત્ શક્ર(૩)ના પ્રવાસ માટેના વિમાનનો વ્યવસ્થાપક દેવ. સુમંગલાથી વિહાર કરી મહાવીર જે ગામ આવ્યા હતા તે ગામ. પ્રવાસે નીકળતા ‘વાઈલે’ તેમને જોયેલા. તેમના મોઢાનું દર્શન તે અપશુકન માનતો હતો એટલે તેણે મહાવીર ઉપર તલવારથી હૂમલો. કર્યો. પરંતુ સિદ્ધાર્થ દેવ વચ્ચે પડ્યા અને શ્રેષ્ઠીનું માથુ કાપી ધડથી જુદું કરી નાખ્યું. કાલસોયરિયનો પુત્ર, અભઅનો મિત્ર. જુઓ તુલસી જુઓ પાલગ(૬). જંબુદ્દીપના ભરતક્ષેત્રમાં આવેલી વસાહત. આ સ્થાનના ૩૩ વેપારીઓ તપસ્યા કરી મૃત્યુ પામ્યા અને ચમરના આધિપત્ય નીચેના ત્રાયસ્ત્રિશક દેવો તરીકે પુનર્જન્મ પામ્યા. રાજા મુરુડના સમકાલીન આચાર્ય. જ્યારે બધા વૈદ્યો નિષ્ફળ ગયા ત્યારે પાલિત્તે મંત્રબળે રાજા. મુરુંડનું તીવ્ર શિરદર્દ મટાડ્યું. તે શાસ્ત્રો અને વિદ્યાઓમાં નિષ્ણાત હતા ને આશ્ચર્યજનક કાર્યો. પાર પાડતા કે કરતા. જુઓ પાલિત્ત. ચંપા નગરીના શ્રેષ્ઠી, તે શ્રાવક હતા અને તેમને સમુદ્રપાલ નામનો પુત્ર હતો. ઉત્તરાધ્યયનનું સત્તરમું અધ્યયન. ભંગી દેશની રાજધાની. | મહાવીર આ સ્થળે નિર્વાણ પામ્યા હતા. મહાપદ્મ
પણ આ સ્થળે મોક્ષ પામશે, { આ સ્થળ પાવામઝિમાથી જુદું ગણાય છે.
જે શહેરનો ઉલ્લેખ ‘મઝિમા, મઝિમાનયરી અને મઝિમા પાવા તરીકે થયેલો છે તે. કેવલજ્ઞાન થયા પછી મહાવીર અહી આવ્યા હતા, આ નગરના મહાસેનવન ઉદ્યાનમાં રહ્યા હતા. તે વખતે બ્રાહ્મણ સોમિલ મોટો યજ્ઞ કરતો હતો. મહાવીરનું બીજું સમવસરણ અહીં રચાયું હતું. અહીં તેમણે પ્રથમ(બીજી) દેશના (પ્રવચન) આપેલ. તેઓ ધર્મવરચક્રવર્તિદ્ ની પ્રતિષ્ઠા પામ્યા. અહીં ઇન્દ્રભૂતિ અને બીજા દસ બ્રાહ્મણોને દીક્ષા આપી. અને તેમને ગણધર રૂપે સ્થાપ્યા.
पालित्तग/पालित्तय
पादलिप्तक
પાદલિપ્તક
पालिय
पालित
પાલિત
પાપશ્રમણીય
पावसमणिज्ज १.पावा
पापश्रमणीय पापा
પાપા
२.पावा
છે.તી.
पापा
પાપા
पावामज्झिमा
tતી. પાપાધ્યHI
પાપામધ્યમાં
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8-26