SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજયોદ્ધાર [ ૬૭ | ભકતે ભવ્ય જીવ જે હોય, પંચમ ભવે મુક્તિ લહે સેય; તેહમાં બાધક છે નહિ કેય, વ્યવહાર–કેરી રે; મધ્યમ ફળની એ વાત, ઉત્કૃષ્ટ ગેરે, અંતરમુહૂર્વ વિખ્યાત; શિવસુખ સાધે રે, નિજ આતમ અવદાત. વીરજી૦ ૬ ચૈત્રી પૂનમ મહિમા દેખ, પૂજા પંચ પ્રકારી વિશેષ; તેહમાં નહિ ઉણમ કાંઈ રેખ, એણી પેરે ભાખી રે; જિનવર ઉત્તમ વાણ, સાંભળી બૂઝયા રે; કેઈક ભવિક સુજાણ, એણી પરે ગાયે રે, પદ્યવિજય સુપ્રમાણુ વીરજી ૭ [૨] એક દિન પુંડરીક ગણધરુ રે લોલ, પૂછે શ્રી આદિજિકુંદ સુખકારી રે; કહીએ તે ભવ જલ ઉતરી રે લોલ, પામીશ પરમાનંદ ભવ વારી રે. એક ૧ કહે જિન ઈશુ ગિરિ પામશે રે લોલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વાધશે રે લોલ, અધિક અધિક મંડાણ નિરધારી રે. એકટ ૨ ઇમ નિસુણીને ઈહાં આવીયા રે લોલ, ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે; પંચ કોડ મુનિ પરિવર્યા રે લોલ, આ સિદ્ધિ હજૂર ભવ વારી રે. એક૦ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034984
Book TitleNutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalchand Hirachand
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1959
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy