________________
નવયુગનો નારીધર્મ..
મંગલાચરણ.
शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम् । हस्ते स्फाटिकमालिकां निदधतीं पद्मासने संस्थिताम् वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् ॥
પ્રસ્તાવ.
પ્રમુખશ્રી અને વ્હેના,
આપનાં આમંત્રણને માન આપીને આજે ખીજીવાર આપના સમાજ સમક્ષ ખેલવાની તક આપવા બદલ આપ હુનાના અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
* શ્રી મુંબઇ-માંગરોળ જૈનસભાના હાલમાં જૈન મહિલાસમાજ સમક્ષ તા. ૧૮-૧૧-૨૯ ને મંગળવારે આપેલું ભાષણ.
આ સભાનું પ્રમુખસ્થાન શ્રીમતી અ॰ સૌ માંઘીન્હેન હીરાલાલ અ માડે લીધુ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com