________________
તમારાં તમારી
નેહસંમરણે, બહુએ સાંભરે હેની, સ્નેહમયમૂર્તિ, નજરમાં રે તરી આવે.
તમારે કારમે વિયેગ, સાલે છે અરે બહેની, તમારું નામ લેતાં તે, વહે છે અશ્રુની ધારા,
અરે એ દેવ તારી છે, ગતિ ન્યારી ચમત્કારી, અહિં જેની જરૂર પૂરી, અહા ! તેને હરી લીધી.
. (૮)
કલકત્તા,
વ્રજલાલ ગોરધનદાસ શાહ, તા. ૮-૨-૩૦ શનિવાર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com