________________
પરમ પૂજ્ય પરમગીતાર્થ નિષ્કલંકચારિત્રચૂડામણી જૈન શાસનના મહાન પ્રભાવિક મહાન તપસ્વી ક્રિયાયોગી તપાગચ્છાધિપતિ શાંતમૂતિ શ્રીમદ્ પંન્યાસપ્રવર શ્રી દયાવિમળજગણિ પાદ
પભ્ય નમેનમ:
પૂજ્યપાદ સકલસિદ્ધાંત વાચસ્પતિ અનેક સંસ્કૃતગ્રંથપ્રણેતા સચ્ચારિત્રચૂડામણિ સકલસંવેગી શિરોમણિ પ્રાતઃ સ્મરણીય જગપૂજ્ય શ્રીમદ્ પંન્યાસ પ્રવરશ્રી મુક્તિવિમળાજી
મહારાજ ગણિવરનું
સંક્ષિપ્ત જીવનચરિત્ર
[ સ્તુતિ ] सच्चारित्र्यसमुद्भवोज्ज्वलयशोदीपितदिङ्मण्डलम्, वाचांदेवीमुपास्य निश्चलधिया ज्ञानं परं लेभिवान् । ग्रन्थान् संस्कृतवाङ्मयानगणितान् स्वप्रज्ञयारीरचत् . ईडे तं सुगुरुं सुमुक्तिविमलं संविज्ञचूडामणिम् ॥ १ ॥
BH પ્રારંભ HE
આ જગતમાં પ્રતિક્ષણે અનેક માનવી જન્મે છે, અને તેવી જ રીતે અનેક માનવે પિતાને જીવનકાળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com