SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ન વિદ્યાર્થિ ગ્રંથમાળા લઈ લીધે મ હતું, પણ સ્વમાનભંગને આ પ્રસંગ એનાં ડાહ્યા મગજને પણ ઘણી ઘણી વેળા અકળામણની વ્યથામાં મૂકી દેત. “નિર્દોષ વ્યવહાર, સાધુવૃત્તિ અને નિસ્પૃહ જીવને આ બધું સત્તા પર રહી જાળવી રાખ્યું. તરવારની અણુ પર જીવનને હેડમાં મૂકયું, છતાં પણ પરિણામે આવું કારમું કલંક:” આ બધા વિકમાં ઘેરાતા તેણે કેટલાય દિવસ સુધી અન્ન-પાન પણ ત્યજી દીધા. કલ્પકનું પોતાનું કુટુંબ પિતાના કહેવાતા ગુહનાની શિક્ષાનું ભેગ બની નરકની શૈરવ વેદનાઓને પોતાની આંખ આગળ ભેગવી રહ્યું હતું. એની વ્યથા કપક જેવા વસ્થ, ધીર અને સત્વશાલીને ખૂબ જ બેચેન બનાવી દેતી. પિતાને ફાપુ સમસ્ત સંસાર, આમ અચાનક કેઈક બેચાર ખટપટી કાવત્રા ખેરેની આસુરી લાલસાને શિકાર બની રગદોળાઈ જાય એ વિચારની સાથે એ મહામાત્ય પગથી માથા સુધી કંપી ઊઠતે. એ અંધારી કેટરીની રૌદ્ર યાતના ભેગવતા મંત્રીશ્વરે, એક દિવસે કુટુંબને કહી દીધું જુઓ! આપણને આ રૌરવ નરકમાં નાખનાર કાવત્રાખેરેને શિક્ષા કરવાને મેં નિશ્ચય કર્યો છે, રાજા નન્દ, આપણને રીબાવી-રીબાવી વગર મેતે આમ મારી નાંખશે આમ પશુ કરતાં વધુ કરુણ જીવન પૂરું કરી મરવા કરતાં એક એ બુદ્ધિશાળી ધીર આપણામાંથી બચી જાય એવું ક૨વું માપણે માટે જરૂરી છે. જેથી આ કાવત્રાખેરેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034959
Book TitleMantrishwar Kalpak
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy