________________
શાસન દિવાકર જૈનાચાર્ય - શ્રીમદ વિજય ચમચંદ્રસુરીશ્વરજી મહારાજા
શાસ્ત્રોના શબ્દ કાજે સકલજગતની સાથે જેઓ ઝઝુમે ભકત જેનાં સદાયે ગુરૂવર ! કહી પાદ અંગૂઠ ચૂમે વ્યાખ્યાતા વિશ્વનાં ઓ ! જિનવચન કહી સદ્ય સંસાર તારે ઋણિી દા : કિવ ર યુનિશે : વદ ના સ્વીકારે.