________________
||પ્રથમ દેશના
ભગવાન શ્રી મહાવીર પરમાત્ની
જીવનને જાણવું એ માટે કે બહુમાનવાળા બનીને આજ્ઞાના અમલમાં તત્પર બનાય :
આ અવસર્પિણી કાળમાં ભગવાન શ્રી કષભદેવસ્વામીજીથી માંડીને ભગવાન શ્રી મહાવીરદેવ પર્યત થઈ ગયેલા ચોવીસ તીર્થપતિઓમાં, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા એ છેલ્લા તીર્થ પતિ છે, કે જેઓના શાસનમાં મોક્ષમાર્ગનું આરાધન કરવાનું સદ્ભાગ્ય આજે આપણે પામ્યા છીએ. તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માને આજે જન્મકલ્યાણને દિવસ હેવાને લઈને, આ દિવસે તે ખાસ કરીને તે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા કેણ હતા કેવા હતા, અને એ પરમ તારકે આપણા અને સારાય જગતના કલ્યાણને માટે શું શું ફરમાવ્યું છે, તે જાણવાને માટે અને એ જાણીને આરાયની આરાધનામાં ઉજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com