________________
આદ્ય ઉદ્ધાર
હદયની વહેવા લાગેલી ઊર્મિમાંથી મહાવીરને સ્પર્શનારી આ સંસ્કૃત રચના પ્રસ્ફટિત થઈ. યદ્યપિ એ મહામાનવની આ જીવનગાથા અલ્પ છે, ૧૩૭ જેટલા અલ્પ &લેકમાં સીમિત છે, પણ આ એ મહાપુરુષના જીવન તથા ઉપદેશનાં કેટલાંક-થોડાંક સાર તો પર ઊડતી સ્મૃતિ હોઈ આ અલ્પતા પણ ઠીક છે.
માનવતાને ઉચ્ચતમ વિકાસ સધાયા પૂર્વની એ પુરુષની જીવનસરણીનું આલેખન આમાં બહુ જ થોડું થવા પામ્યું છે, એ કરતાં એ પછીને જીવનવ્યાપાર કંઈક વધુ ઉલ્લેખાયો છે. જે બન્યું તે વાહ! સંક્ષેપરુચિવાળાઓને આ સંક્ષેપ ઠીક લાગે ખરે. કમમાં કમ, મારું ભાવભર્યું સ્મરણ મારે પિતાને અંગે તે સફલ જ છે. વન્દન હે વિશ્વમૈત્રી અને વિશ્વ શાતિના મહાન પ્રેરક, ભારતની મહાન વિભૂતિ એ વિશ્વવત્સલ મહાવીરને !
પહેલાં સંસ્કૃતàકરચના ઉદ્ભવી, પછી એની સાથે ગુજરાતી જોડ્યું, અને પછી, અંગ્રેજીમાં પણ એને ઉતારવાની ચપલતા પેદા થઈ આવતાં એને પણ પૂરી કરી લીધી. આ રીતને મારે આ બાલસ્વાધ્યાય આત્મસ્થાનમાં પ્રેરક બને !
–ન્યાયવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com