SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ જૈન વાણીયાની ઉત્પત્તિ શ્રીમાળી, પોરવાડ અને ઓસવાળ વાણીયા ઘણા ભાગે જૈન છે. શ્રી લાવણ્યસમયગણિએ સં. ૧૫૬૮ માં “વિમલપ્રબંધ” રમે છે તેના ખંડ ૧ લામાં, કાવ્ય બીજાથી વાણિયાની ઉત્પત્તિ વિશે વિસ્તારથી વિવરણ કરવામાં આવ્યું છે, જે રસિક ને જાણવા જેવું હોવાથી ટૂંકામાં નીચે માપવામાં આવ્યું છે. શ્રી લહમીદેવી સત યમના વખતમાં એક વખતે શ્રી ઈન્દ્ર મહારાજની સભામાં ગયાં. ત્યાં ઘણું સન્માન પામી, ઈન્દ્ર મહારાજે આપેલી કલ્પવૃક્ષના ફૂલની માળા પોતાના કંઠમાં ધારણ કરી પાછાં વળ્યાં ત્યારે રસ્તામાં આવતાં તેમણે માળા તૂટી પડતી જાણી. તેથી તેમણે અનુમાન કર્યું કે આ સ્થાન મહિમાવંત અને ઉત્તમ હોવું જોઈએ. પોતાના પરિવાર સાથે ત્યાં રોકાયાં અને દેવેને બોલાવી એક સુંદર નગર વસાવવાનું કઈ દેવેએ તે જગ્યાએ મોટું સુંદર નગર વસાવ્યું અને તેનું નામ ૫૫માળ પાડયું. નગર વસાવવાનું કામ પૂરું કરી લ૧મી દેવી પરિવાર સાથે શવસ્થાનકે પધાર્યા. ત્રેતા યુગમાં દેવી પાછાં પુષ્પમાળ નગરે પધાર્યા તે વખતે તેણે પહેરેલ મણિ, માણેક અને હીરાને હાર અચાના તૂટી પૃથ્વી ઉપર પડ્યો. લોકોને ઘણાં રત્ન મળ્યાં તેણે પુપમાળ નામ બદલી રત્નપર નામ પાડયું. તે પછી દ્વાપરયુગ મા દેવી વિમાનમાં બેસી નગરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034927
Book TitleKumbhariyaji Tirth Urfe Arasan
Original Sutra AuthorN/A
AuthorMathurdas Chhaganlal Sheth
PublisherPochilal Dungarshi Trust
Publication Year1947
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy