SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ કુંભારીયાજી જૈનેતા આ દેરાસરાની કતરણી અને સુંદરતા જોવા આવ્યા સિવાય ભાગ્યેજ રહેતા હશે. શેઠ આણુજી કલ્યાણજીની અહીંની પેઢીમાં મુનીમ, પૂજારી વગેરેના પૂરતા બંદોખસ્ત છે. જાત્રાળુને કાઈ જાતની સેવા-પૂજામાં તેમજ રહેવા માટે હરત ન પડે તેની પૂરતી કાળજી રખાય છે. પાંચ દેરાસરામાં નિયમિત દરરેાજ સેવા-પૂજા થાય છે અને સાંજે આરતી ઉતરે છે. જાત્રાળુ સેવા-પૂજાના, આરતીનેા સારી રીતે લાભ લે છે. સં. ૧૯૯૭ ની સાલથી હડાદ અને દાંતાના શ્રદ્ધાળુ જૈન ભાઇઓની મદદની શુભ શરૂઆતથી અત્રે ધમ શાળાના મકાનમાં જૈનભાઇઓ માટે ભાજનશાળા ખેાલવામાં આવી છે. આ ભાજનશાળાના વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક છે. જરૂરજોગા રસેયા ને ચાકર રાખી મુનીમની દેખરેખમાં આ લેાજનશાળા ચલાવવામાં આવે છે અને તેના લાભ જાત્રાળુ જે આવે છે તે સારા પ્રમાણમાં લે છે. મુનિ મહારાજો તથા સાધ્વી સમુદાયને પણ ભાજનશાળા થવાથી ખાસ અગવડ પડતી નથી. ભાજનશાળામાં જમવાના ઈ ચાર્જ નથી. જાત્રાળુ જે કંઇ કઈ મદદ તરીકે આપે છે તેથી ભેાજનશાળા ચાલે છે. વળી તીથી ભરાવવાનું કામ ચાલુ છે. તીથીના રૂા. ૫૧) રાખેલ અને તેવી ઘણી તીથી ભરાણી છે. સખત માંઘવારીના i - લીધે સ. ૨૦૦૨ માં તીથીની રકમ રૂા. ૨૦૧) ઠરાવવામાં આવી છે. અને તેવી રક્રમાની પણ કેટલીક તીથી ભરાણી છે. સેાજનશાળાની સગવડ થવાથી જાત્રાળુઓને પણ .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034927
Book TitleKumbhariyaji Tirth Urfe Arasan
Original Sutra AuthorN/A
AuthorMathurdas Chhaganlal Sheth
PublisherPochilal Dungarshi Trust
Publication Year1947
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy