SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભારીયાજી જ્યારે અકબર બાદશાહે મેવાડ ઉપર ચઢાઈ કસે તે સમયમાં મેવાડમાંથી કેઈ કુંભે નામને ગરાસ (કુભા રાણું નહીં) પિતાના પરિવાર સાથે અહીં આવીને વસ્યા અને તેના નામ ઉપરથી ગામનું નામ કુંભારીયા પાડયું. અત્યારે પણ કુંભારીયા નામે પ્રસિદ્ધ છે. આ ગરાસીયાના વંશજો હાલમાં ટેકરીઓ ઉપર છૂટાંછવાયાં છાપરાં બાંધીને રહે છે. આ ગરાસીયા સીયા વંશના કહેવાય છે. આ લોકોના વહીવંચા ચાર પાંચ વરસે આવે છે અને તેઓના કથનથી આ વાતને ટેકે મલે છે. કુંભારીયાની આજુબાજુ બીજા ગામડાં છે તેમાં પણ ગરાસીયા લેકે રહે છે. આ પ્રદેશ અત્યારે દાંતા ભવાનગઢ રાજની હકુમતમાં છે. આ લેકે અજ્ઞાની, વહેમી અને ઝનૂની છે. આરાસણ નગર જૂનું હતું તે હકીકત ન ધર્મના પ્રાચીન પુસ્તકમાં મળી આવે છે. જૂની તીર્થમાળાના સ્તવનમાં આરાસાતીનું નામ છે. તેમજ વિમળ પ્રબંધમાં પણ આરાસાણ લખેલું છે. વળી આ તીર્થમાં દેરાસરમાં મૂળનાયકની પ્રતિમાઓ સં. ૧૯૭૫ માં ફરી પ્રતિષ્ઠિત થએલી છે. તેમાં આરાસાણ નગર લખેલું છે. જિનાલમાં દેરીઓ ખાલી છે તેના પબાસણ ઉપર ૧. અમદાવાદથી નીકળતાં “ જૈન ધર્મ સત્ય પ્રકાશ”માં સં. ૨૦ની સાલમાં રાણકપુર તીર્થનું વર્ણન છે તેમાં આરાસાની હકીકત છે. વિમળપ્રબંધમાં પણ આરાસાણની હકીકત છે. જુએ, વિમળપ્રબંધ બંડ ૪, ચા પાઈ ૭૦, ખ ડ ૬, ૮ળ ૮, ખંડ ૮ મે, ચોપાઈ ૫૮ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034927
Book TitleKumbhariyaji Tirth Urfe Arasan
Original Sutra AuthorN/A
AuthorMathurdas Chhaganlal Sheth
PublisherPochilal Dungarshi Trust
Publication Year1947
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy