________________
આાસાણ યાન
તીર્થ કુંભારીયાજી
यदुवंशसमुद्रेन्दुः, कर्मकक्षहुताशनः । अरिष्टनेमिर्भगवान्, भूयाद् वोऽरिष्टनाशनः ॥
યદુવ’શરૂપી સમુદ્રને વિષે ચદ્ર સમાન, ક્રમ'રૂપી વનને દગ્ધ કરવામાં અગ્નિ સમાન એવા ભગવાન શ્રી અરિષ્ટનેમિ (નેમિનાથ) તમારા અરિષ્ટો-દુઃખાના નાશને માટે થાઓ !
कुन्दिन्दुगोक्खीर तुसारखन्ना, सरोजहत्था कमले निसन्ना | वासिरी पुत्थयवग्गहत्था, सुहाय सा अम्ह सया पसत्था ||
ડૉલરનુ' ફૂલ, ચ'દ્ર, ગાયનુ'દૂધ, બરફના જેવા શ્વેત વણુ વાળી, જેના (એક) હાથમાં કમળ છે તેવી તેમજ કમલને વિષે બેઠેલી, (બીજા) હાથમાં પુસ્તકના સમૂહવાળી એવી ઉત્તમ શારદાદેવી (શ્રુતદેવતા) અમારા સુખને માટે થાઓ,
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com