________________
૧૧
ભાઇશ્રી રતિલાલ ફક્ત વ્યાપાર કે વ્યવહારકુશલ છે એટલું જ નહીં પણ ધર્મરસિક પણ છે. ચાલુ વર્ષના ફાગણ માસમાં તેઓએ ૩૫૦) સાડાત્રણસેા યાત્રિકા સાથે શ્રી સિદ્ધાચળજીનેા રેલ્વે-સ્તે પ્રાંતીજથી સંધ કાઢ્યો હતા અને એ રીતે સદ્ઘપતિનું માનવંતું બિરુદ પ્રાપ્ત કર્યુ હતુ.
ભાઈશ્રી રતિલાલના સહટૂટી ભાષ વાડીલાલ ડુ'મરશી પણ ઉત્સાહી છે. તેએ પણ આ ટ્રસ્ટન્યવરથામાં ભાઇશ્રી રતિલાલને પેાતાને પૂરતા સહકાર આપી રહ્યા છે.
એવી આશા રાખવામાં આવે છે કે જે કુનેહથી તે શેઠ પેાચીલાલભાઈના ટ્રસ્ટની વ્યવસ્થા કરે છે તેવી જ રીતે ધર્મના કાર્યોમાં ટ્રસ્ટની રકમને સદ્ભય કર્યો કરે. પરમાત્માં તેમને આવા શુભ કાર્યો કરવા દીર્ઘાયુષ આપે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com