SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ મંડળમાં હાજર ન હોય તેવા માણસની રૂપપ્રશંસા, વૈભવપ્રશંસા, વિજયપ્રશં કા, ગુણપ્રશંસા ગુણગ્રાહી બુદ્ધિથી કરવા એગ્ય છે, પણ જે તેથી હાજર રહેલામાં અસંતોષ થાય તેવું હોય કે ઈર્ષા થાય તેમ હોય તે તે કરતા નહીં, કારણ કે ગુણગ્રાહી મનુષ્ય બહુ અલ્પ હોય છે. ૨ કઈ પણ ઠેકાણે પિતામાં કોઈપણ પ્રકારની કુશળતા હોય તે તે બતાવવાનું ચૂકતા નહીં. પરંતુ તેમાં પ્રથમ બીજાનો ને પછી પોતાનો વિચાર કરજે કે બીજા કરતાં પિતાની કુશળતા વધે તેમ છે? જે વધે તેમ હોય તેજ બતાવવાનું કરજે, નહીં તે ઉલટા હલકા પડશે. ૩ સામાન્ય જલસામાં ધાર્મિક કે રાજ્યદ્વારી વાર્તા શરૂ કરતા નહીં. કારણ કે એવી વાતો ઝનુન ઉપજાવે છે. ૪ વાત કરો તેમાં જુઠાણું આણુતા નહીં. જુઠી વાત ક- રતા નહીં. હમેશાં સત્ય વક્તા ને સ્પષ્ટ વકતા બનજો. ૫ જ્યાં છેતરપિંડી કે છળ કંપચ રમાતું હોય ત્યાં દા ખલ થશે નહી? કેમકે ત્યાં અતિશયોક્તિ ને અસ ત્યને ઉપયોગ થતો હોય છે અને અવિશ્વાસી વાર્તાવ૬. રણ બનેલું હોય છે. ૬ કઈ બોલતું હોય તે તેને બેલતાં અટકાવતા નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034923
Book TitleKetlak Nahi
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy