________________
अकबर प्रतिबोधक युगप्रधान/श्रीजिनचंद्रसूरीश्वर
સંક્ષિપ્ત વન ત્રિક 2
I ! દુહા છે , શાશન પતી વર્ધમાનને, નમન કમી કરજેડ ગણધર પદ ગુણ વર્ણના, કરતાં વંછો કે ન પ્રથમ પાટ મહા વીરને, સ્વામી સુધર્મા જાણું, તેમ જંબુથી ઇગ્યારમેં, આર્ય સુસ્થિત વખાણ. ૨ કેટી સૂરી મંત્ર જાપથી, પ્રગટ કેટીક ગ૭, ૫ વજ સ્વામીથી તે વલી, વજ શાખા થઈ સ્વચ્છ. ૩ સરી શ્રી વજ સેનને, પાટે ચંદ્ર સુરીશ, ચંદ્ર કુલ જેહથી થયું, છન શ્રમણ ગુણ ઇશ.. ૪ પ્રભુ પાટ અડત્રીશમે, પ્રગટયા ઊદ્યતન સૂર, તસ પદ વર્ધમાન લહ, કરી ચૈત્ય વાસને દુર ૫ સોમનાથના વણથી, સુણી શીવદાતા વર્ધમાન બેનિયુત બે બાંધવા, છન દીક્ષા ગુણ ખાણું ? પાટે શ્રી વર્ધમાનને, સુરી છનેશ્વર, હાથ, બંધવ બુધ્ધી સાગર થયા, આર્યા સરસ્વતી જણૂ. ૭ અણહીલ પુર પાટણ સભા, ગુર્જર દેશ મેઝા, પૃથ્વીપતી દુર્લભ વસે, શ્રાવક ગુણના ધાર. ચર્ચા ચૈત્ય વાસીથી, કરી જીનેશ્વર તામ, શ્રમણ ગુણથી છતીયા, ખરતર નામ સુધામ. ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com