________________
Batasaccioosobozom
Govoricordonboscope
જીવનના આંગણે જેને પણ આવકાર આપીએ એ આપણે દુશમન તે નથી ને! એટલી ખાત્રી તે જરૂર કરવી જોઈએ. વળી મિત્ર કે હિતસ્વીના રૂપમાં એ આપણે ઘાતક તે નથી ને! એ પણ આપણે જાણવું જ જોઈએ.
જીવનના આંગણે કશાને પણ આવકારતા પહેલા આંગણાને આવકાર” વિભાગ જરૂર વાંચજો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com