________________
અમદાવાદમાં મળેલ જૈન સાધુસમેલને
પસાર કરેલા ઠરાવો.
દીક્ષા અને દેવદ્રવ્યના પ્રશ્ન પર પરામર્શ.
સમેલનની રૂઢિચુસ્તતા અને સંકુચિત મનોદશા !
મુદ્દાના સવાલો ઉકેલવામાં નિષ્ફળ ગયેલું સમેલન!
વિચારસંસ્કૃતિને ભવ્ય યુગ મુનિએ ક્યારે પીછાનશે?
કઈ પણ સ્થળને જેનસંધ પિતાને આંગણે બાલદીક્ષા
ન થવા દે!
અમદાવાદમાં મળેલા જેનસાધુસમેલને પસાર કરેલા ઠરાવમાં બે ઠરાવે ખાસ આલેચનીય છે–એક દીક્ષા બાબતને અને બીજે દેવદ્રવ્ય સંબંધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com