SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) તરફથી પ્રગતિના સન્દેશ સાંભળવાની ઇન્તેજારી રાખવી એ કેમ સફળ થાય ? મતાન્તરસમભાવના ઉમદા એધપાઠ જેએ પામ્યા ન હાય, જેમનાં વિચાર, વાણી અને વન ખીજાના વિચારભેદ પર એકદમ કલુષિત સ્થિતિમાં મૂકાઇ જતાં હાય, તેવાઓનાં સમ્મેલન શાચનીય સ્થિતિમાં ન મૂકાય તા ખીજી શું થાય ! ,, દેવદ્રવ્યની ચર્ચા સમાજમાં શું ઓછી ફેલાઇ હતી ? દીક્ષાના પ્રશ્ન પર શું આછે ઊહાપાહ થયેા છે ? છતાં એની એ પુરાણી અવિહીન “ લકીર ” પીટીને સમ્મેલને “ ઘટવુટયાં પ્રમાતમ્ ” જેવુ... કરી ખરેખર પેાતાના ગૌરવ પર પાણી ફેરવ્યું છે. એમ દિલગીરી સાથે જાહેર કરવુ પડે છે. "" સમ્મેલન આટલા લાંબા દિવસેા સુધી અથડાઇ-પછડા- . ઈને છેવટે, “ કંઇક કરી છૂટવું, નહિતર નાક કપાશે. ” ના ભયથી જેમ તેમ ભીનું સંકેલી વિખરાયું. આ પ્રકારની સ્થિતિથી સમ્મેલન ખરી રીતે લેાકષ્ટિમાં હાસ્યપાત્ર બન્યું છે. સમ્મેલનથી સાધુઓમાં પરસ્પર સામનસ્યનું વાતાવરણ પ્રસરાવું જોઇતુ હતુ તે બન્યું નથી. જુદાં પડેલા મન સધાયાં નથી. ખિન્ન વૃત્તિઓ સતાષાઇ નથી. ઉદારતા રખાઈ નથી. દૃષ્ટિવૈષમ્ય ધાવાયું નથી. સ્થૂલ મિલનના એ મેળાવડામાં દ્વેષ, દુરાગ્રહ અને મદના જોરે ઉછળતાં આધાત–પ્રત્યાઘાતનાં ઉદ્ડ મેાજા'માં ગુંગળાઇ ગયેલ સ્થિતિ પર ઢાંકપિછાડા કરી કેવળ વેઠ ઉતારવાની પામર ચેષ્ટા કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034873
Book TitleAhmedabadma Malel Jain Sadhu Sammelanna Tharavo Par Drushtipat
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1934
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy