________________
( ૯ )
કયારી છે-મળથી ભરેલી છે, માહરાજાની પ્યારી છે, એક વખત તે જરૂર તારાથી ન્યારી થઈ જનારી છે; તેા એને ભાર ફ્રગટ શામાટે ઉઠાવે છે ? વળી એ મહાદુ:ખની ખાણુ છે, દુર્ગતિની તેા નીશાની છે અર્થાત્ દુતિમાં લઇ જનારી છે, એને ભરૂસે નિશ્ચિ ંત થઈને સુવા જેવું નથી. તેથી ચિદાનંદજી મહારાજ કહે છે કે—આ સુંદર મનુષ્યભવ પામીને તેનાવડે તપ જય ક્રિયા વિગેરેના લાભ મેળવી લઇએ-એને વૃથા ખાઇ ન નાખીએ. ૩૮
થીર કરી પંચ ખીજ વાયુકા પ્રચાર કરે, ભેદે ખટ ચકકા અવક્ર ગતિ પાયકે પ્રાણાયામ એગ સમ ભેદકે સ્વરૂપ લહી, રત અડાલ અંકનાલમે સમાયકે; દેડકા વિસાર ભાન દૃઢ અતિ ધાર જ્ઞાન, અનહદ નાદ સુણે અતિ પ્રીત લાયકે; સુધાસિરૂપ પાવે સુખ હાય જાવે તમ, મુખથી બતાવે કહા મુંગા ગાળ ખાયકે, ૩૯
અ—પાંચ પ્રકારના ખીજને સ્થિર કરી, વાયુના ચેાગ્ય રીતે પ્રચાર કરી, ષટ્ચક્રને ભેદી, અવક્રગતિને પામે, પ્રાણાયામ અને સસ ચેાગના ભેદનું સ્વરૂપ પામીને અંકનાળમાં અડેાલપણું-સ્થિરપણે રહે. દેહનું ભાન વિસરી જઇ, અત્યંત હૃઢ જ્ઞાનને ધારણ કરી, અત્યંત પ્રતિપૂર્વક અનાહતનાદને સાંભળે, પાતેજ પેાતાનુ સીધેસીધુ' સ્વરૂપ પામે. બધી બાબત સુખરૂપ થઇ જાય તેવા આત્માનું સ્વરૂપ જેમ સુગે! માણસ ગેાળ ખાઇને તેનેા સ્વાદ કહી શકે નહી તેમ કહી શકાય તેવુ નથી. ૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com