SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩ ) કરે? તેને લોક ગમે તેમ કહે તેને ભય પણ શેને હેય? વળી જેણે મસ્તક મુંડાવીને વેગ ગ્રહણ કર્યો તેને માથે પછી કર પણ શેને હોય? કર્તા કહે છે કે–જેને નિરંતર પોતાનું મન કબજે છે તેને ઘર તે જ વન છે અને વન તે જ ઘર છે. અર્થાત તેને વન ને ઘર બંને સરખાં છે. ૧૬ શુભ સંવર ભાવ સદા વરતે, મન આશ્રવ કેરે કહા ડર હે; સહુ વાદવિવાદ વિસાર અપાર, ધરે સમતા જે ઈસે નર હે. નિજ શુદ્ધ સમાધિમેં લીન રહે, ગુરૂ જ્ઞાનકો જાકું દિયે વર હે. મન હાથ સદા જિનકું તિનકે, ઘર હિ વન હે વન હિ ઘર છે. ૧૭ અર્થ-જેના મનમાં નિરંતર શુભ સંવર ભાવ વતે છે, તેને મનમાં આશ્રવને ડર શેને હેય? તે મનુષ્ય તે સર્વ વાદવિવાદને ભૂલી જઈને અપાર એવી સમતાને પિતાના મનમાં ધારણ કરે. વળી જેને ગુરૂ તરફથી જ્ઞાન પ્રાપ્તિને વર (વરદાન) મળેલ હોય તે પિતાની શુદ્ધ સમાધિમાં લીન રહે. કર્તા કહે છે કે-જેનું મન નિરંતર પિતાને હાથ છે-કબજે છે તેને ઘર તેજ વન છે અને વન તેજ ઘર છે. વનમાં ને ઘરમાં તેના મનમાં ભેદભાવ હેતું નથી. ૧૭. મમતા લવલેશ નહિ જિનકે ચિત્ત, છાર સમાન સહુ ધન હે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034798
Book TitleChidanandji Krut Savaiya
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1932
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy