SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના, વાસ્તવિક રીતે આ ધારાને પ્રસ્તાવનાની જરૂર નથી તેમ છતાં કેવા સંજોગોમાં આ ધારો પસાર કરવામાં આવ્યો છે તે જણાવવાનું આવશ્યક છે. આ ધારો પસાર કરવા માટે જે પ્રેરકબળ હતાં, તેમાંનું એક તે લગભગ કંઈપણ સુધારો આવશ્યક છે એવી દરેકની આંતરિક ઇચ્છા રૂપે હતું; પોતે જાતે સુધારો કરવાને સમર્થ હોય કે ન હોય પણ અં. દરની ઇચ્છા તે ખરી કે કંઈક સુધારો થાય તો સારું. આવી આતરિક ઈચ્છાને વ્યક્ત થતાં બીજાઓથી સહાનુભૂતિ મળતાં એક કમીટીને મા કામ સંપવામાં આવ્યું હતું, આ કમીટીએ દરેક બાબતને વિચાર, કરી કાચ ખરડે પ્રસિદ્ધ કર્યો હતો. ત્યારબાદ કેટલીક બેઠકે થયા બાદ આ ખરડે ધારારૂપે પસાર થાય છે, આ વર્ષે વર્ષે સમય બદલાતું જાય છે, જે બનાવ બનવા માટે અગાઉ દસ વર્ષો જોઇતા હતા તે બનાવ આજ એક વર્ષમાં બની રહ્યો છે. પ્રગતિ જેસભેર થઈ રહી છે. જ્યાં ત્યાં જાગૃતિના નિશાન જોવામાં આવે છે. દરેક જગ્યાએ ઉંઘમાંથી ઉઠવાના પ્રયત્ન થઈ રહ્યા છે. અનેક જગ્યાએ ના કાયદાના બંધન વિચારશીલ પુરૂષોને સાલી રહ્યાં છે. કેટલીક જગ્યાએ શુદ્ધ બુદ્ધિથી અગર બીજી રીતે તેનું છડેચેક ઉલ્લંધન થઇ રહ્યું છે, અને વિચારશીલ સમાજ તે દેખી વધારે મુંઝાઈ રહ્યો છે. એવીજ રીતે આપણી જ્ઞાતિમાં એક તરફથી કુસંપના કાળા વાદળા જ્ઞાતિને અધિકારથી ઘેરી રહ્યા છે ત્યારે બીજી તરફથી વીસ વીસ વર્ષ પહેલાં વડાથેલ કાયદા અને નિયમો કેટલાકને અકારા થઈ પડ્યા છે. કન્યાવિય એક યા બીજા સ્વરૂપે વધતા જાય છે. દેખાદેખીથી ગરીબને તથા શ્રીમતેને ઘણુ તણાવું પડયું છે. બેટા ભેજનમાં વ્યર્થ ધનવ્યય થઈ રવો છે. આવાં આવાં સંજોગે આ ધારો પસાર કરવાને પ્રેરક નીવડયાં છે. આ ધારાને મુખ્ય હેતુ જુના ધારાને સુધારી વધારી ચાલુ સ્થિતિને ફળ બનાવી, બને તેટલો વધારે ઉપયોગી, બને તેટલું વધારે વ્યવહારિક અને બને તેટલું સચોટ રીતે વર્તનમાં મુકી શકાય તે કરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034778
Book TitleBhavnagar Dasha Shrimali Moti Gnatie Pasar Karelo Sthanik Dharo
Original Sutra AuthorN/A
AuthorDasha Shrimali Moti Gnati
PublisherDasha Shrimali Moti Gnati
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy