________________
पाप्यस्त्वं नहि देव ! युक्तिविसरेनों शास्त्रराशेरपि __प्राप्यः किन्तु सुशील-शान्तचरितैः संसेव्यमानः सदा। त्वामन्वेषयितुं प्रवीणमनसस्ते निर्गतासद्ग्रहा__ स्वामीशं समुपेत्य शुद्धमनसः प्राप्तार ऐशं पदम् ॥२६॥
હે દેવી! તું તર્ક-યુક્તિઓ કે શાસ્ત્રોના ઢગલાથી ઉપલબ્ધ નથી, પણ શાન્તિ-સન્તષસમ્પન્ન સુશીલતાના સદગુણેના સતત સેવનથી ઉપલબ્ધ છે. તારી શોધમાં પ્રવીણ મને યોગવાળા સજજને, જેઓ અસદુ આગ્રહથી મુક્ત છે, શુદ્ધ મનવાળા બનીને જરૂર તને પ્રાપ્ત કરવાના અને તેને પ્રાપ્ત કરીને ઈશ્વરપદને પ્રાપ્ત કરવાના अस्माकं परमार्यभासनपटुत्वद्वाकूसुधाधोरणी
पानात् त्वन्मुखदर्शनेषु भवतो नेत्रौ निमेषोज्झितौ। पूर्णानन्द ! मनस्तथापि तरलं नोऽद्यापि नो तप्यति त्वत्सेवासुखमिच्छति प्रतिपलं मोक्षाभिकाङ्क्षां जहत् ॥२७॥
પરમાથને પ્રફુટિત કરનાર તારી વાણીધાની ધારાનાં પાન કરીને અમારાં ને તારા વદનારવિનનાં દર્શનમાં નિર્નિમેષ બની જાય છે, છતાંય, હે પૂર્ણનન દેવાધિદેવ! અમારું ચપળ મન હજુ અતૃપ્તિ અનુભવે છે, અને મોક્ષની આકાંક્ષાને સુદ્ધાં તછ દઈ તારી સેવાનું પરમનિમલ સુખ પળેપળે ઝંખે છે. इष्टानिष्टवियोगयोगहरणीं त्वद्भक्तिमेवाश्रये
कृत्स्नक्लेशविदारणं विदधतीं त्वद्भक्तिमेवाश्रये ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com