________________
: १५:
परं पावित्र्यं ते सकलगुण ! भक्तैरपि ततः
सदाचाराव्यं कुचरितमपास्याखिलमपि । नहीत्य सम्मेलो भवितुमिह खल्लहतितरां
विशुद्धस्तु स्वामी मलिनचरितः सेवक इति ॥२१॥ હે સકલગુણાત્ય પ્રભુ! તું પૂર્ણ પવિત્ર છે, માટે ભક્તોએ પણ પ્રત્યેક દુરાચરણ દુર કરી સદાચરણી બનવું જોઈએ. હવામી તે હેય શુદ્ધ અને સેવક દુરાચરણથી મલિન-એવી સ્વામિસેવકની લેડી કંઈ બની શકે નહિ. એમની વયે એ સ્વામિસેવકને મેળ બંધ બેસે જ નહિ. च्युतं चिन्तारत्नं गलितममृतं कामकलशः
परिध्वस्तो हस्तादमरफलिनोऽदखत पुनः। अमीषां दुर्भाग्यज्वलितमनसां ये कुचरिता:
न्धकारं गाइन्ते तव पथमपाकृत्य सुखदम् ॥ २२ ॥ પ્રભુ! તારે ઉપદેશેલે સુખાવહ માગ છેડી જેએ સહિતના અન્ય કારમાં આથડે છે એવા અભાગીઆઓને માટે એમ જ કહેવાનું પ્રાપ્ત થાય કે તેમના હાથમાંથી ચિતામણિ સરી પડ્યું, અમત હળી ગયું, કામકુંજ ફી ગયે અને તેમના હાથે તેમના કપતરુને આગ વાગી. स नो विद्वत्तावान् नहि खलु तपस्वी न च मनि
ने योगी न मानी स च बहुपरे मुक्तिपषतः । अहिंसासत्यान्तःमसमकरुणाशालिचरितं त्वदादिष्टं त्याला विषयरसलुन्धो भ्रमति यः ॥२३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com