SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ]. ભગવાન શ્રી આપણે માટે તે શી જિનેશ્વદેવની આજ્ઞા એ જ સર્વસ્વ છે. શ્રી જિનેશ્વરદેએ આપણે માટે જે જાતિની આજ્ઞા ફરમાવી, તે જાતિની આજ્ઞા મુજબ તે તારકે વર્યા હોય કે ન પણ વર્યા હોય, પરંતુ આપણે તો તે મુજબ વર્તવાને જ ઉદ્યમશીલ બન્યા રહેવું જોઈએ. અસ્તુ. દેવાનન્દા અને શ્રીમતી ત્રિશલાદેવી –બનેયના ઉદરમાં થઈને પ્રભુ કુલ નવ મહિના અને સાડા સાત દિવસ ગર્ભમાં રહ્યા. આ પછી એટલે ચૈત્ર સુદ તેરશે પ્રભુને જન્મ થયો. પ્રભુના જન્મ સમયની વાત શી કરવી ? નારકાને પણ એ સમય આનન્દપ્રદ નિવડે છે. ત્રણ જગતના ગુરૂ ભગવાનના જન્મનું સૂતીકર્મ કરતાં દિકુમારિકાએ પોતાને અહોભાગ્ય માને છે. ઈન્દ્રો પણ એ તારકની ભક્તિ કરવામાં કમીના રાખતા નથી. ભગવાન શ્રી મહાવીરદેવને જન્મ થતાં શ્રી સિદ્ધાર્થ રાજાએ પણ ભવ્ય મહોત્સવ ઉજવ્યો અને સર્વત્ર આનન્દઆનન્દ વ્યાપી રહ્યો. ક્રમે કરી ભગવાન યૌવનને પામ્યા. સમરવીર નામના રાજાએ પિતાની કન્યા “યદાને શ્રી વર્ધમાનકુમાર માટે સ્વીકારવાનું શ્રી તીર્થકર દેવનું જીવન બીજા જીવોને માટે જરૂર અનુકરણ કરવા લાયક છે જ, એમાં જરા પણ શંકા નથી.” હવે સાગરાનન્દસૂરિ જેમને “શ્રી તપગચ્છસૌધસ્તપમ મહેપાધ્યાય' કહે છે, તે શ્રી ધર્મસાગરજી શું કહે છે, તે જુઓ – ટ્ટ પ્રવચને તીર્થોપવેશ: મા મતિ, પુનસ્તત્કાર્ચ, વેષ? अन्येषां-तीयकृद्व्यतिरिक्तानां, तीर्थकृतां तु तत्कृत्यमेव प्रमाणम् x x x દિ તીર્થ તીયસ્થાનુરિ ચાલ્ા” વિગેરે વિગેરે. પૂ. ન્યાયાચાર્ય ન્યાયવિશ રદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ગણિવર પણ ફરમાવે છે કે ___“ तथा भव्येनापि धर्माधिकारिणा भगवदुक्त एव मार्गों यथाशक्त्याऽऽચરળીયડ, ન તુ તારિત્રમ વરણીયમ ” વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034768
Book TitleBhagwan Shree Mahavir Dev
Original Sutra AuthorN/A
AuthorChimanlal Nathalal Shah
PublisherChimanlal Nathalal Shah
Publication Year1940
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy