________________
પ૪ જઇ શિવ મંદિર લીલ કરો | હરિપરે. . ૭ | || ઇતિ કળશ |
ભાવાર્થ-આ પ્રકારે અષ્ટ પ્રકારી જે પૂજા કરશે, તેને નિત્ય એવી મેક્ષની સુખશાંતિ મળશે. તે ભવિજન આઠ પ્રકારની સિદ્ધિ, બુદ્ધિ, દષ્ટિ અને આઠ પ્રકારની પ્રવચન માતાને પામશે. / ૧ /
રાગ દ્વેષને ટાળી, જીન પ્રભુને પૂજતાં ભવિ અનુક્રમે આકમી ગતિને લહે છે–પ્રાપ્ત કરે છે, સમતાથી આઠે કર્મને બાળે છે, જેમ વનનાં લીલાં તરૂને હિમ બાળે છે. ૨ -
તપગછના શ્રી વિજયસિંહ સૂરીશ્વર તેમના શિષ્ય શ્રેષ્ઠ સત્યવિજ્ય પન્યાસ, તેમના કપૂરના જેવા ઉજવલ કપૂરવિજ્ય, તેમના ખિમાવિજય, તેમના સદા સાભાગ્યને કરનારા જસવિજય / ૩
તેમના શિષ્ય સૌભાગ્યવાળા શુભવિજય તેમની અનુમતિ અને જીનપ્રભુની આજ્ઞાથી રાજનગર-અમદાવાદમાં ચોમાસું રહી, હર્ષ અને કલ્ફાલથી ભરી, આ પૂજા ગાઈ છે. આ કn
સંવત ૧૮૫૮ ના વરસે ભાદરવાના ભલા શુકલપક્ષ અને બારસના ગુરૂવારના મનહર દિવસે આ અભ્યાસ સફળ થયે. પા
બ્રહસ્પતિ પણ જેનું વર્ણન ન કરી શકે, જનપ્રભુને મેં મંદ મતિથી ગાયા છે. જેમ જલધી અપાર છે, પણ બાળક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com