SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સુબંધુ સાર્થવાહ તે અરણ્યમાં આવી ચડયે. પિલા કુવામાં બાળક, પથીને ગળે વળગી રૂદન કરવા લાગે. પથીને કરૂણાથી રૂદન આવ્યું. પેલા સુબંધુ સાર્થવાહનાં માણસે એવામાં ત્યાં જળ ભરવા આવ્યાં, તેઓએ કુવામાં થતે રૂદનને શખદ સાંભજે, તેથી સર્વ વૃત્તાંત તેઓએ જઈ સાર્થવાહને કહી સંભળાવ્યું. તેથી સાર્થવાહ માણસે લઈ ત્યાં આવ્યું, અને કુશળતાથી તે બાળક સહિત પથિકને કુવાથી બહાર કાઢયે. પથિક બે, આ બાળક તેમજ મને મેટું જીવિતદાન તમે આવ્યું છે. સાર્થવાહે પૂછયું, તમે કોણ છે? અને આ બાળક કેને છે? પથિકે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું, અને કહ્યું કે, આ બાળકનું પાલન કરવા હું શક્તિમાન નથી, તેથી હું તે તમને સોંપું છું. સાર્થવાહે બાળકને હર્ષથી ગ્રહણ કર્યું, અને તે બાળકનું નામ વિનયધર પાડયું, અને પિતાની પ્રિયતમાને સોંપી દીધ. ી તેનું પુત્રવત્ પાલન કરવા લાગી. સ્વ૫કાળે સાર્થવાહ પિતાના કાંચનપુર નગરમાં આવી પહે, વિનયંધરને સહુ સાર્થવાહને સેવક કહી બેલાવતા હતા, તેથી તે દુઃખાવા લાગે. એકદા રમત રમતે તે જીનગ્રહ પાસે આવી ચડયે, ત્યાં કઈ મુનિના મુખથી જીનેશ્વરની ધૂપ પૂજા કરવા સંબંધી તેણે ઉપદેશ સાંભળે કે, કસ્તુરી, ચંદન, અગર, કર્પર, ઈત્યાદિ સુગષિ ધૂપ, અને પુપાથી જીનપ્રભુની પૂજા કરે, તે દેવતાઓ અને ઈથી પૂજાય છે, એ સાંભળી અને પૂજા નહિ કરનાર ધર્મરહિત તે પિતાને ધિક્કારવા લાગ્યું, અને ઘેર આવ્યું. એવામાં સાર્થવાહને કઈ ગાંધીએ ધૂપ અર્પણ કર્યો, તેનાં જુદાંજુદાં પડીકાં બંધાવી તે સાર્થવાહે પિતાના સેવકને વહેચી દીધાં. તેમાંથી એક પડિહું વિનયથરને પણ મળવાથી તે સંતુષ્ટ થયે, અને તે લઈ સંધ્યાકાળે અનભવનમાં ગયે, ત્યાં જઈ વિધિ પ્રમાણે ઉત્તમ ધૂપ પ્રભુ આગળ દહન કર્યો, અને એવી પ્રતિજ્ઞા કરી કે, ધૂપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034756
Book TitleVeervijayji Krut Ashtaprakari Puja
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSorath Vanthali Jain Vidyashala
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy