SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આ દુઃખમાંથી મુક્ત થાઉં એમ જાણું તે શ્રી જીનેશ્વરની ગંધ દ્રવ્યથી પૂજા કરવા લાગી, તેથી તેની દેહની દુર્ગધી નષ્ટ થઈ. રાજાને તેની ખબર પડતાં આનંદપૂર્વક તેને રાજમહેલમાં લાવ્યું, અને તક્ષણ અમરતેજ નામના કેઈ મુનિ પતિને કેવળજ્ઞાન થયું છે, એ જાણી તેમની સમિપે રાજા સર્વે નગરજનેને લઈ વંદન કરવા ગયે. મનાવળીએ પિતાને પ્રતિબોધ આપે, તે શુકપક્ષી કેણ હતું એમ મુનિને પૂછ્યું. તેના ઉત્તરમાં તે મુનિએ એ તારા પૂર્વ ભવને સ્વામી દેવતા હતા, અને તીર્થકર ભગવંત પાસેથી તારું સવિશેષ ચરિત્ર સાંભળી કીરયુગલનું રૂપ ધારણ કરી તને પ્રતિબોધવા આવ્યું હતું, અને દેવતાઓના સમૂહમાંથી એ તેને સ્વામી તેને મુનિએ બતાવ્યું. મદનાપળી તે દેવતાના ચરણમાં પડી, ને દીધેલા પ્રતિબંધ માટે ઉપકાર કબૂલ્ય, પછી દેવતાએ તેને કહ્યું, હવે હું આજથી સાતમે દહાડે અહીંથી આવી ખેચરને પુત્ર થઈશ, ત્યાં આવી તારે મને પ્રતિબંધ આપ. રાણી મદના વળીએ તે અંગીકાર કર્યું, પછી સવેગને પ્રાપ્ત એ રાણીએ પિતાના વર્તમાન ભવના દંત સિંહધ્વજને સમજાવી ગુરૂમહારાજ પાસે દિક્ષા લીધી, અને વિહાર કરવા લાગી. પેલે દેવ ચવીને પવન નામના બેચરને પુત્ર થયે. એ મૃગાંક કુમાર એકદી વિમાનમાં બેસી આકાશ માર્ગ ગમન કરતું હતું, ત્યાં પેલી મદમાવળી તેના જેવામાં આવી. તુરતજ તેના ઉપર તે મુગ્ધ બની ગયે, અને તેને તપશ્ચર્યા છેડી દઈ પિતાને વરવા વિનવવા લાગ્યું. પણ મેરૂ પર્વતની ગુલિકાની જેમ તે મદનાવલી ચલાયમાન થઈ નહિ, અને જેમ જેમ વિદ્યાધર કુમાર કામવિકાર દર્શાવવા લાગે, તેમ તેમ તે ગુરૂત્વવડે શુભ ધ્યાનમાં આરૂઢ થતી ગઈ. પછી મેહમૂઢ એ કુમાર અનુકુળ ઉપસર્ગ કરવા લાગે, તેવામાં તે મદનાવળીને કેવળ જ્ઞાન થયું. દેવતાઓએ કેવળ જ્ઞાનને મહિમા કર્યો, અને પુષ્પની વૃષ્ટિ કરી. એ જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034756
Book TitleVeervijayji Krut Ashtaprakari Puja
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSorath Vanthali Jain Vidyashala
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy