________________
मुक्ति
દાન, શીલ, તપ અને ભાવના : એ ચારનું યથાર્થ રીતે સેવન કરવું એ જ મુક્તિ.
જો
દાન, શીલ, તપ અને ભાવનાથી આ જીવનમાં મુકિત ન મળે અગર મુક્તિની નજીકમાં ન અવાય તા હુમજો કે ત્હમે દાન, શીલ, સંપ, ભાવના વાજબી રીતે સેવ્યાં નથી.
મુક્તિ કેાની ? હંમે જ કહેા છે કે મ્હારે મુક્તિ જોઇએ છે. એટલે મુક્તિ ત્હમારા ‘હું’ ની હમે માંગેા છે. એ હું જ પેાતાને સુખી અને દુઃખી માને છે, એ જ પેાતાને અદ્ધ અને મુક્ત માને છે; તેા મુક્તિ પણ એને જ જોઈએ.
ખાહ્ય જગમાં વ્યકિત માત્રને કાનૂનનું બંધન છે જ, પણ વ્યકિત રાજા અને તા રાજાને કાનૂનનું બંધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com