SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯] માર્ગ ખુલ્લા પગે તરવારની ધાર પર ચાલવા જેવું છે. એરિસ્ટોટલને ઝેરને પ્યાલો પીવડાવવામાં આવ્યો હતો. ઇશુને શૂલી પર લટકાવવામાં આવ્યો હતો. મહમ્મદ સાહેબને અતિ ભીષણ વિરોધનો સામનો કરે પડ્યો હતો. આપણા રાષ્ટ્રપિતા ગાંધીને પ્રાર્થના સ્થલમાં જ રામનામનું સ્મરણ કરતાં કરતાં ગળીનું નિશાન બનાવવામાં આવ્યા. આ યુગના આટલા મોટા અહિંસાના ઉપાસકને પણ હિંસાને શિકાર બનવું પડ્યું. એની સાથે આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે આ બધા મહાપુરુષની સાધનાને નષ્ટભ્રષ્ટ કરનારા મેટા ભાગે તેમના પિતાનાજ અનુયાયીઓ હતા. જૈન ધર્મો ધામિવિના” ધાર્મિક લેકે વિના ધર્મ રહી શક્તો નથી. જે આચરણમાં જ સજીવ થઈ ને રહી શકે છે, તેને પોથીઓમાં, પાનામાં, મંદિરમાં કે મઠમાં સજીવ કે જીવીત બનાવીને રાખી શકાય ખરે છે અણુવ્રતી-સંઘના વ્રત અને પ્રતિજ્ઞાઓનો સંબંધ પણ આપણું જીવન અને આચરણની સાથે છે. કોઈ પણ વિરોધ એને વાળ સરખે વાંકો કરી શકનાર નથી. પરંતુ આપણું ચરિત્રમાં નાની સરખી ભૂલ કે કમજોરી હશે તે એને ત્યારે ઠેકર લાગવાનું કારણ મળશે. ઘણા ભાગે એક પ્રશ્ન એ પણ પૂછવામાં આવે છે કે આ અણુવ્રત ગ્રહણ કરનારાઓના જીવન પર શું અને કેવી અસર થાય છે ? આ પ્રશ્ન પૂછનારા સજજનો પરિશિષ્ટ (૩) માં આપેલી અણુવ્રતી-સંઘની અંતરંગ અધિવેશનની કાર્યવાહી અને આચાર્યશ્રીનું વાર્ષિક અધિવેશનમાં અપાયેલું ભાષણ જરા ધ્યાનથી વાંચવાની કૃપા કરે. એનાથી તેઓનું કેટલુંક સમાઘાન જરૂર જ થઈ જશે. પરંતુ અણુવ્રતના યથાર્થ પાલનથી જીવનમાં થનારું પરિવર્તન તે દરેકને માટે પોતાના અંતઃકરણમાં અનુભવ કરવાનો વિષય છે. તે વર્ણન લેખન ક્રે પ્રદર્શનને વિષય પણ નથી. તેથી આ પ્રશ્નનો બરાબર ઉત્તર તો આ વ્રતોનું યથાર્થ પાલન કરીને પિતાન રતઃકરણથી જ સાપ્ત કરે છે એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034747
Book TitleAnuvrati Sangh
Original Sutra AuthorN/A
AuthorSatyadev Vidyalankar
PublisherAdarsh Sahitya Sangh
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy