SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ સગુણોથી મેળવી હતી એ જાણવા ઈચ્છતા જિજ્ઞાસુઓએ આ ગ્રન્થ અવશ્ય વાંચવિચારો જોઈએ......અંચલગચ્છને અમર બનાવનાર સાક્ષર શ્રી પાર્શ્વને તથા પ્રકાશકને પણ અમારા અભિનંદન ” વડીવાડી, રાવપુરા, કે વડોદરા, – પં લાલચંદ્ર ભગવાન ગાંધી. ખોજકી પગદંડીયાં, “ખંડહર કા વૈભવવગેરે સુપ્રસિદ્ધ ગ્રન્થના લેખક, જૈન ઇતિહાસસાહિત્ય-કળાના પ્રતિભાશાળી લેખક, અન્વેષક, અને વિચારક સન્નત મુનિ કાન્તિસાગરજી નેધે છે કે જૈન સંસ્કૃતિકા સર્વાગીણ સમીક્ષણ અદ્યાવધિ નહીં હો પાયા હૈ, ઔર વહ તબ તક સંભવ નહીં જબ તક વિભિન્ન ગચ્છ-ઉપગચ્છ ઔર શ્રમણ સંપ્રદાય કા પ્રમાણભૂત સાધન કે આધાર પર માર્મિક ઈતિહાસ તૈયાર ન હ. ઈસી વ્યાપક દષ્ટિકો ધ્યાનમેં રખતે હુએ હી ભાઈશ્રી પાર્શ્વને “અંચલગચ્છ-દિગ્દર્શન' નામક ઐતિહાસિક કૃતિકા સર્જન કર જૈન અનુસંધિત્સુઓં કે લીયે અનુપમ આદર્શ ઉપસ્થિત કીયા હૈ. નિ:સંકેચ કહના ચાહીએ કિ ગ૭ સંબંધી યા વિસ્તૃત જૈન પરંપરા પર પ્રકાશ ડાલનેવાલે જિતને ભી પ્રયત્ન અદ્યાવધિ હુએ હૈં ઉન સભી મેં “અંચલગચ્છ-દિગ્દર્શન” સર્વશ્રેષ્ઠ ઔર રક્તશેષક શ્રમ કી પરિણતી હૈ. પ્રત્યેક આચાર્યો કા પરિચય તો અન્ય પટ્ટાવલી મેં યા રાસ તથા કૂટ ગીત મેં ભી મિલ શકતા હૈ દિગ્દર્શનકારને તો પ્રત્યેક આચાર્ય કે પરિપ્રેક્ષ્ય મેં સમસ્ત પ્રાપ્ત સંદર્ભો કે આધાર પર સંપૂર્ણ આનુષંગિક આયામ કો ઉભાર હૈ. અચ્છા તો ઈસ કે અનુકરણ સ્વરૂપ અન્ય ગચ્છવાલે ભી યહિ સકે તીત આદશ કે અનુરૂપ સુનિયોજિતરૂપ સે લેખન મેં ગતિમાન હેગે તે નિશ્ચિત હી જૈન સંસ્કૃતિ કા સાર્વભૌમિક અનાંકાક્ષી ચિત્ર ઉપસ્થિત કિયા જ શકેગા. ઈસ મેં સંદેહ નહીં કિ “અંચલગચ્છ-દિગ્દર્શન” ઇસ બાત કી ઓર સપ્રમાણ સંકેત કરતા હૈ કી ઈસ ગચ્છ કા અતીત અત્યંત પ્રેરક, ગૌરવશીલ ઔર સમુજqલ થા. આચાર્યો ને સંયમશીલ જીવન યાપન કરતે હુએ સંસ્કૃતિ, સાહિત્ય ઔર કલા કી આરાધના ઔર ઉપાસના દ્વારા જે પુનિત પથ પ્રશસ્ત કીયા હૈ, વહ આજ ભી અનુકરણીય હૈ. અંચલગચ૭ કા ઐતિહાસિક સાહિત્ય પ્રચુર રહા પરંતુ ગચ્છભેદ યા ઐસી હી સાંપ્રદાયિક સંકીર્ણ મનોવૃત્તિ કે પરિણામ સ્વરૂપ વિદ્વજગત કા ધ્યાન ઈસ ઓર આકૃષ્ટ હોકર ભી આવેષણિક મહત્ત્વ છે વંચિત રહા હૈ. ભાઈ શ્રી પાર્શ્વસે અપેક્ષા હૈ કી સંસૂચિત વિષય સંબંધ પ્રત્યેક અંગ-ઉપાંગ કા સમીક્ષાત્મક સંકલન તૈયાર કર અંચલગચ્છ કે વર્ણમ અતીત કે ન કેવલ પ્રકાશમેં હી હવે અપિતુ શાસનદેવ સે પ્રાર્થના કરે કી વિગત કાલીક રેખાંયે પ્રાણવાન પુરુષાર્થ દ્વારા જીવિત હૈ ઉઠે”. જયપુર, ) –મુનિ કાતિસાગરજી રાજસ્થાન ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034742
Book TitleAnchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAkhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
Publication Year1971
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy