SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરજિન સત્કસંજાતમિત્કર્વાચીન કાલીનયમિતિહાસઃ પ્રતન્યતે તાહિ એવં કિલ ગચ્છતા કાલેન ભદ્રાવતી નગર્યા વિનાશમાતાયામÀત ચૈત્યં શ્રી શાસનદેવતાદિ હેતસાંનિધ્યમિવાનપ વિઘવાત સુરક્ષિત શ્રી સંઘસ્ય પ્રચૂરતર પુન્યપ્રાગભાર મહિમ્નાદ્યાવધિ વિજયમાનમવલક્ય શ્રી સંઘસ્ય ચિત્ત ભાવિ પરમહિતકારકેતિશયં સુપ્રશસ્તોયમભિપ્રાયઃ સમજનિ યદુતાત્ર ચૈત્ય પ્રતિવર્ષ ફાગુન શુકલાછમ્યાં સર્વસંઘ મિલયત્વા મડતાડંબન યાત્રા પ્રવત્ત યિતવ્યતિ તથૈવ ચ કૃતં દઢ નિશ્ચયે સંવત્ ૧૯૩૪ વર્ષતઃ સ પ્રવૃત્તા યાત્રાઃ તદનુ ચ પ્રતિવર્ષ પ્રકુરિતયા પ્રસિદ્ધ યથા સાંપ્રત ચ મહતી યાત્રા ભવિતેતિ એતદ્ ચૈત્યમત્તિ પુરાતન કાલીનન સાંપ્રતમતીવ જણ” વિલોક્યઃ શ્રી માંડવી બંદર નિવાસી શ્રી ઉશવંશાવલંસ શ્રી વૃદ્ધ શાખીયઃ સા. શાંતિદાસ શ્રેષ્ટિ સુત સા૦ પીતાંબર તવ જીવણ ત૦ લદ્ધાભિધા તાંમધ્યે સા, જીવણ ભાર્યા વીરબાઈ તત્ સુત સાતેકસી ભાર્યા મીઠીબાઈ નાના શ્રાવિયા જિનધર્મપ્રભાવિયા સ્વ ભ સંકેત અનુસરંત્યા કરી ૫૦૦૦૦ પંચશત સહસ વ્યયેન સાંપ્રત સંવત્ ૧૯૩૯ વર્ષે શ્રી ખેંગારજી મહારાજરાજયે એતસ્ય શ્રી મહાવીર જિનપ્રસાદસ્ય જીર્ણોદ્ધારમકારીતિ સાંપ્રતીન કાલીનયમિતિ હાસ:. ઇથં શ્રી વદ્ધમાન પ્રભુપદ કલિત ચૈત્યમેતત સુરમ્ય જાતંતીપમાન સમધિક મહિમા શાભિત કચ્છ ભૂમી પ્રાચીન સર્વદ્વાન્સ સ્કુટમિદમખિલેઃ સંપ્રતિત પ્રમાણેઃ સંઘસ્યાનંદ હેતુ પ્રતિશરદમ પૂજ્યમાન જનોંધ. શ્રી ભુજપુર વાસ્તવ્ય: મુ. સુમતિસાગર વિસાગરજી ઉપદેશાત | શ્રી શુભ ( ૫૩ ) શ્રી માંદવીના રેવાસી શા પીતાંબર શાંતિદાસ હા. શામેણશી તેજશી ભારજા મીઠીબાઈએ આ મૂલ દેરાસર ન કરાવી જીણોધાર કરાવ્યો. સં. ૧૯૩૯ ના માહા સુદ ૧૦ વાર શુકરે શ્રી ભુજપુરના રેવાશી મુ. સુમતિસાગર વિસાગરજીના ઉપદેશથી. (૯૫૪) | શ્રીમદ્વિધિ પક્ષગચ્છાલંકારશ્ય જંગમયુગપ્રધાનસ્ય દ્વાદશત મુનિ હિમાંશુ.કલ્યાણપદ પ્રાપ્તસ્ય શ્રીમાન કલ્યાણસાગરસૂરિવરસ્ય પાદૌ પ્રતિષ્ઠાપિતાયાંશ્ચ મૃગાંક-ભક્તિ–બાણ પુષ્કર જ્ઞાયતે શુદ્વમાસે કૃષ્ણપક્ષે દ્વિતીયાયાં તિથૌ વાત્રિકે સર્વાર્થી સિદ્ધ સિદ્ધ સંવિજ્ઞ પક્ષસ્ય શ્રીમદુપદેશાત્ કૃતાસ્તિ શ્રી રસ્તુ. (લ્પપ ) શ્રી અંચલગચ્છ લડાઈયાગોત્રે કચ્છ દેશે ગામ શ્રી જૉબંદરના રહેવાસી શેઠ ભીમશી રત્નશી ત૬ભાર્યા બાઈ પુંજાબાઈએ શ્રી સિદ્ધક્ષેત્રે શેઠ કેશવજી નાયકની ટુંકમાં જિનાલય કરાવી શ્રી કુંથુનાથજી ભગવાનની સ્થાપના કરાવી. શ્રીશ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી અંચલગચ્છપતિ પરમપૂજ્ય ભટ્ટારક શ્રી વિવેકસાગરસૂરીશ્વરજી પાસે પ્રતિષ્ઠા કરાવી. સંવત ૧૯૪૭ ના વૈશાખ માસે શુકલપક્ષે ષષ્ઠી તિથૌ ગુરુવારે સ્થાપના કરી. શાકે ૧૮૧૨ પ્રવર્તમાન શ્રીમકુંથુ જિનેન્દ્રસ્યબિંબ પ્રતિષ્ઠિત ઉપદે. સૂરિ વિવેકગુરુણ શ્રેષ્ઠિ.. (૯૫૪) ઉક્ત તીર્થની ભમતીની દેરીની પાદુકાનો શિલાલેખ. (૯૫૫) થી (૫૭) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવ નાયક કારિત ટૂકની દેરીના લેખો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034742
Book TitleAnchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAkhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
Publication Year1971
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy