________________
પ્રસ્તાવના
સંસારમાં માનવ માત્ર અનેકવિધ પ્રવૃત્તિઓથી ગુંચવાયેલ હિય છે. શું મેટા ને શું નાના દરેક પોતાને અનુરૂપ હિત કે અહિત કઈને કઈ પ્રવૃત્તિમાં ગુંચવાયેલ હોય છે, આ પ્રવૃત્તિમાં ગુંચવાયેલ માણસમાં થોડા જ માનવો વિચાર કરે છે કે આ મારી પ્રવૃત્તિ શા ફલ માટે અને શા કારણ માટે છે, જે તેના ફલ અને કારણને વિચાર કરવામાં આવે તો માનની અનેક અગ્ય પ્રવૃત્તિઓ આપોઆપ માનવ બંધ કરે, સારા વિદ્વાન અને વિચક્ષણ માનવે પણ આંખ મીંચીને કેઈ દિવસ ભાગ્યેજ પિતાની પ્રવૃત્તિ માટે કે ફલ માટે વિચાર કરે છે. અને કદાચ વિચાર કરે તે પણ અપરિપકવ વિચાર કરી અધુરે અટકે છે, આ અપરિપકવ વિચાર તેમને નિરંતર પ્રવૃત્તિ કરતા માર્ગમાં કંટકસમાં મરણ દુઃખ શોક કે એવાજ કેઈ બલવત્તર અનિષ્ટ પ્રસંગે થાય છે, અને તે કાળના કાળના વહેણમાં પ્રાદુર્ભાવ પામતે સુયોગ્ય વિચાર અધુરે નાશ પામે છે, પરંતુ જેઓને થતા સુગ્ય વિચારને ગુરૂ સંગ, જ્ઞાનસપર્ક, સુમિત્રને સમાગમ કેઈ વખત પરિપૂર્ણ કરવામાં મોટો ફાળો આપે છે.
માનવને વૈરાગ્ય યા સંસાર ઉપર દુર્ભાવ ત્રણ કારણે પ્રગટે છે, કોઈને અત્યંત દુઃખના પરિણામે, તે કઈને અત્યંત સુખ હોવા છતાં તેમાં જણાતી ન્યુનતાથી, તે કોઈને સહજ પૂર્વભવના કારણે. આ ત્રણમાંથી કઈ પણ રીતે પ્રગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com