________________
૩૯૬
અમૃત–સરિતા.
વિહાર = જવું તે. વૈયાવચ્ચ = બરદાસ, સરભરા, સેવા. વ્યાખ્યાન = શાસ્ત્રકથા. શત્રુંજય = પાલીતાણાનું તીર્થ સિદ્ધગિરિ. શાસનપ્રેમી = જૈનહુકુમત પ્રત્યે પ્રેમ ધરાવનાર, ધર્મચુસ્ત જૈન. સંઘ = સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એમ ચારેને સમુદાય. સંઘાડે =(સંઘાટક) વાડે, થે, સમુદાય. સંથાર = સુઈ રહેવું. સાદા સંથારા પર સાધુસાધ્વીને સુઈ રહેવું તે. સાતક્ષેત્ર = સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન, પ્રતિમા અને દેરા
સર એ રીતે સાત ક્ષેત્ર. સામાયિક = બે ઘડી (૪૮ મીનીટ) સુધી સમભાવે એક સ્થાને બેશી
ધર્મક્રિયા કરવી તે. સ્વામીવત્સલ = નવકારથી. સમય જૈન બંધુઓનું જમણ. હેલના = પાપ, હાની. (અવહેલના પણ કહેવાય છે.)
છેઅમૃત-સરિતા પ્રથમ તરંગ સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com